Details

  1. home
  2. Products
  3. ફળ અને ફળશ્રુતિ

ફળ અને ફળશ્રુતિ

Fal ane Falshruti

By: Rajendra Patel
₹140.00

‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.

Product Details

  • Pages:104 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All