હસમુખ કે. રાવલ
શબ્દોનાં કોડિયાં અને સંવેદનોની જ્યોતથી ભાવોનું અજવાળું પાથરતો કાવ્યસંગ્રહ એટલે હસમુખભાઈ રાવલનો અછાંદસ કાવ્યસંગ્રહ ‘અજવાળાં લ્યો અજવાળાં’.
₹200.00
કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
₹325.00
ગુલઝાર સાહેબ
ગુલઝારજીની નજાકતભરી કવિતાઓમાં પ્રિયપાત્રના મિલનથી જુદાઈ અને આગમનથી વિદાય સુધીની વિવિધ પળો ઝીલાતી હોય છે. આ કવિતાઓનો રઈશ મનીઆરે કરેલો ગુજરાતી અનુવાદ એટલે 'બંધ કાચની પેલે પાર'.
₹300.00
ગુલઝારસાહેબ લિખિત હિન્દી પુસ્તક ‘મિર્ઝા ગાલિબ – એક સ્વાનહી મંઝરનામા’નો રઈશભાઈ મનીઆર દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘મિર્ઝા ગાલિબ – એક વીતક એક કથાનક’.
₹600.00
₹500.00
રાજેશ વાઘેલા
સોશિયલ મીડિયા પર રીલ જોવા જેટલા સમયમાં એક સુંદર વાર્તા વાંચવા મળે તો? ખૂબ જ ઓછા શબ્દોમાં લખાતી અને ટૂંકી વાર્તાની તુલનામાં નાના કદની વાર્તાઓને લઘુકથા તરીકે ઓળખવામાં આવે છે.ઓછામાં વધુ કહી જતી ગાગરમાં સાગર સમી આ લઘુકથાઓ નવી અભિવ્યક્તિનો પરિચય કરાવશે.
₹175.00
કાજલ ઓઝા વૈદ્ય
આજના અતિવ્યસ્ત તનાવયુક્ત અને ટૅક્નૉલૉજીથી ઘેરાયેલા યુગમાં મનના વહેમો, સંબંધોની ગૂંચવણો અને રોજિંદા માનસિક તનાવને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતું આ પુસ્તક એક ઉત્તમ માર્ગદર્શક સાબિત થશે.
ભગવાન થાવરાણી
દરેક ફિલ્મનો રસાસ્વાદ જે તે ફિલ્મની કથા, પટકથા, સંવાદો અને તેના મુખ્ય સૂરને સંલગ્ન રહી આલેખવામાં આવ્યો છે, જે વાચકને તાદૃશ્ય ફિલ્મ જોવાની અનુભૂતિ કરાવે છે.
₹450.00