હિમાલય હિમાચ્છાદિત પર્વતશૃંખલા જ નથી,પરંતુ અનેક પવિત્ર તીર્થધામોનો સમૂહ પણ છે.ચારધામ યાત્રા,જેમાં યમનોત્રી,ગંગોત્રી,કેદારનાથ અને બદરીનાથનો સમાવેશ થાય છે.ચારધામ યાત્રાએ જવા માગતા દરેક યાત્રી માટે આ પુસ્તક એક ઉત્તમ અને સંક્ષિપ્ત માર્ગદર્શિકા બની રહેશે.