નિરંજન રાજ્યગુરુ
ગુજરાતી સંતસાહિત્ય તથા સંતસાધનાની વિભિન્ન ભૂમિકાઓ સાથે સંતવાણી–ભજન વિશે વિવિધ દૃષ્ટિકોણથી પરિચય અહીં અપાયો છે અને સંતવાણી સર્જકોની વાણીનો સર્જક પરિચય, ભજનભૂમિકા અને શક્ય હોય તેટલું અર્થઘટન કે સમજૂતિ સાથે આસ્વાદ આ પુસ્તક કરાવે છે.
₹325.00
ચિંતન પરીખ
ગઝલ અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા ચિંતનભાઈ ગઝલના છંદશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર તરફ ખેંચાય છે અને શનિસભામાં સતત હાજરીથી ગઝલ પ્રત્યેની તેમની શ્રદ્ધા વધતાં તેમનામાં એક ગઝલકારનો જન્મ થાય છે જે ભાવકોને ગઝલના શુદ્ધ અને વિચારપ્રધાન ભાવવિશ્વમાં લઈ જશે.
₹275.00
ભદ્રાયુ વછરાજાની
ઓશો વિશે અનેક ચિત્ર વિચિત્ર વાતો સાંભળવા મળતી હતી. એક પ્રકારની મૂંઝવણ હતી કે જે વ્યક્તિ મનનો કબજો લઈને બેઠી છે એ વ્યક્તિના જીવન વિશે અનેકવિધ વાતો કેમ સાંભળવા મળે છે? આ જીજ્ઞાસામાંથી જન્મ થયો ‘ઓશોની આસપાસ’ પુસ્તકનો.
₹300.00
પ્રવીણસિંહ ચાવડા
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી.‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹700.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹600.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹2,600.00