Details

  1. home
  2. Products
  3. કરચલિયાળું તળાવ

કરચલિયાળું તળાવ

Karachliyalu Talaav

By: Ramanik Someshwar
₹225.00

રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ ઊડતા હોય. કશું જ બોલકું નહીં. બધા નિબંધોનો ધ્વનિ મૃદુ, સુંવાળો, સીધો અંદર ઊતરી જાય એવો. આ નિબંધોનું લઘુ હોવું ખરી ઓળખ નથી. એમાં સંચિત વ્યંજનામાં સાચું વિત્ત છુપાયેલું છે. નિબંધકારનું ધીરેથી બોલવું કાનથી નહીં, મનથી સાંભળવાનું છે.

Product Details

  • Pages:156 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All