Jaahnavi P. Paal
When should one stop dreaming? Ask this question to any man or a woman featured in this book, and their response would be: Never! They are full of passion, beaming with infectious energy, leading a super active and happy life. They share one thing
₹275.00
Sanjiv Haribhakti Dr.
Life is nothing but an opportunity to grow, to explore the wider horizons; and an opportunity to learn and share our learning with others. It is often said; “Learn from the mistakes of others as we don’t have time to make them all.”
પરેશ કે. ભટ્ટ
ઇન્ટરનેટના આ યુગમાં આમ જુઓ તો સંચાર ઝડપી બન્યો છે, પરંતુ માણસ માણસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. અનેક વિકલ્પોની વચ્ચે જીવતો માણસ તનાવ, નિરાશા જેવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. આવા સમયે એને મોટિવેશનલ વાતાવરણની ખૂબ જરૂર પડે છે.
₹200.00
દીનેશ પરમાર (ડૉ.)
શિક્ષણની વિવિધ ગતિવિધિઓ અને સાંપ્રત પ્રવાહોથી હંમેશાં અવગત રહેનાર દિનેશભાઈ બાળકો, શિક્ષકો અને સમાજને પ્રેરણા મળે તેવા ૨૧ શૈક્ષણિક લેખો દ્વારા પોતાનું મનન અને ચિંતન પ્રગટ કરે છે. આ લેખો વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને નાથવા વિશે વાત કરે છે.
હસમુખ ટાંક
મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા આ
જાહ્નવી પી. પાલ
સપનાં કઈ ઉંમરે જોવાનું શરૂ કરવું જોઈએ? જવાબ છે, સમજણા થઈએ ત્યારથી. સપનાં જોવાનું કઈ ઉંમરે બંધ કરવું જોઈએ? જવાબ છે, કદી નહીં! આ પુસ્તકમાં જીવનરસથી છલકાતાં જે વ્યક્તિઓની વાત થઈ છે એમનો જવાબ તો આ જ છે. વનપ્રવેશ કર્યાં પછી પણ ભરપૂર પૅશન સાથે
ક્ષણેક્ષણ અનિશ્ચિતતાથી ભરેલા જીવનમાં સ્વસ્થતાથી જીવવાની જડીબુટ્ટી એટલે ‘સમજણ’, સુખમાં છકી ન જવાની અને દુઃખમાં ભાંગી ન પડવાની ચાવી એટલે સમજણ અને આ સમજણ કેળવવાની સમજણ આપતું પુસ્તક એટલે ‘સમજણની સૂરજબારી’.
₹350.00