logo

ચેત મછંદર ગોરખ આયા (Ghazal Sangrah)

ચેત મછંદર ગોરખ આયા

યજ્ઞેશ દવે

પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે. શું થશે માણસનું? અને શું કર્યું છે માણસે પૃથ્વીનું? આ અંગે અહીં સંવેદના જાગતી રહે છે.
તત્ક્ષણ અઘરા લાગતા કવિઓ વધુ ટકતા હોય છે. સુજ્ઞ ભાવકે યજ્ઞ-દ્રવ્ય સમજીને ગોરખ અને મછંદરની બેવડી ભૂમિકા ભજવવાની છે.

₹200.00

  • Pages: 112 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 162 gm

Books from same Author

scroll-top