logo

ફળ અને ફળશ્રુતિ (Critical Appreciation)

ફળ અને ફળશ્રુતિ

રાજેન્દ્ર પટેલ

‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.

₹140.00

  • Pages: 104 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Critical Appreciation
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 155 gm

Books from same Author

scroll-top